
Gyan Sahayak: ગુજરાત સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજના માટે ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર આવારિત ભરતીમાં કરેલા ઠરાવ સામે વિરોધ ઉઠ્યો છે. ટેટ (TET) અને ટાટ (TAT) ની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ્ઞાન સહાય (Gyan Sahayak) યોજનાનો હાલ વિરોધ કરી રહ્યા છે.